Saturday, 24 December 2016

અને એણે કહ્યું : 1

અને એણે કહ્યું :

" લોકવાયકા પ્રમાણે રાવણે સીતાનો આદર કર્યો હતો. સીતાને જયાં સુધી બંદી બનાવ્યા હતાં ત્યાર સુધી સીતાની યોગ્ય કાળજી લીધી હતી. જ્યારે થોડાક સમયની આઝાદી બાદ એમનાં પતિ એવા રામે એમને ગર્ભ સાથે ની સીતાનો કાયમ માટે ત્યાગ કર્યો હતો. ન્યાય સમજવા જેવો છે , સમજાવવા જેવો નહીં. છતાંય આજે પણ એક વ્યક્તિ ને સંપુર્ણ ગુનેગાર ને બીજાને ઇશ્વર તરીકે સ્થાપિત કરવામાં કયું બુદ્ધિપૂર્વકનું કામ કર્યું એ સમજાતું નથી."

No comments:

Post a Comment