Saturday, 31 December 2016

એક વાત

એક વાત એ પણ થઇ જાય નોટબંધીના કારણે કંટાળેલા લોકોની સંખ્યા પણ કઈ ઓછી નહોતી , બેંક આજુબાજુ કે મજૂરો જ્યાં ઉભા રહે ત્યાં જઈ જય બોલાવવાની, હર હર કરવાની હિમંત કોઈએ ના કરી, અને મનના એક ખૂણામાં આ પગલું બરાબર લાગ્યું જ નહોતું મોટાભાગના ને !!!
~ રાજકારણ ના લાવતા

લોકો રેડીયા પર મનની વાત કરે છે તમે અહી નથી કહી શકતા...

આજકાલ વાંચવાવાળા કરતા લખવાવાળા વધી ગયા છે , હહાહહાહાહા
~ હું પણ એમાનો એક છું

No comments:

Post a Comment