એક
વાત એ પણ થઇ જાય નોટબંધીના કારણે કંટાળેલા લોકોની સંખ્યા પણ કઈ ઓછી નહોતી
, બેંક આજુબાજુ કે મજૂરો જ્યાં ઉભા રહે ત્યાં જઈ જય બોલાવવાની, હર હર
કરવાની હિમંત કોઈએ ના કરી, અને મનના એક ખૂણામાં આ પગલું બરાબર લાગ્યું જ
નહોતું મોટાભાગના ને !!!
~ રાજકારણ ના લાવતા
લોકો રેડીયા પર મનની વાત કરે છે તમે અહી નથી કહી શકતા...
~ રાજકારણ ના લાવતા
લોકો રેડીયા પર મનની વાત કરે છે તમે અહી નથી કહી શકતા...
આજકાલ વાંચવાવાળા કરતા લખવાવાળા વધી ગયા છે , હહાહહાહાહા
~ હું પણ એમાનો એક છું
~ હું પણ એમાનો એક છું
No comments:
Post a Comment