આપણે ચાહીએ છીએ વિશ્વમાં શાંતિ અને ભાતૃત્વ બન્યું રહે,
બહુ મોટી મોટી વાતો પણ કરીએ છીએ..
બહુ મોટી મોટી વાતો પણ કરીએ છીએ..
પણ જયારે એ આપણા જેવા જ લોકો પર નિર્ભર હોય છતાં પણ આપણામાંના જ મોટાભાગના શું પ્રતિભાવ આપે છે ???
આ આગ મુસ્લમનોએ લગાડી છે,
મુસ્લિમો કહે અમને યહૂદીઓ મારે છે,
હિન્દૂ ધર્મ સંકટમાં છે..
ખ્રિસ્તીઓ વિચારે કે મિશનારીઓ જ આનો ઉપાય છે..
ફલાણો ભાઈ અમારો ઉદય લઈને આવ્યો છે...
મુસ્લિમો કહે અમને યહૂદીઓ મારે છે,
હિન્દૂ ધર્મ સંકટમાં છે..
ખ્રિસ્તીઓ વિચારે કે મિશનારીઓ જ આનો ઉપાય છે..
ફલાણો ભાઈ અમારો ઉદય લઈને આવ્યો છે...
આપણને હંમેશા વાંક સામેવાળાનો જ લાગે છે ખતમ કરો એમને તો જ આપણે જીવીશું...
વ્યક્તિગત વિચારશ્રેણી કેવી છે આપણી???
પછી ક્યાંથી ???
એક કામ થાય કે દરેકના હાથમાં હથિયાર થમાવી દો અને એકબીજાને રહેંસી નાંખો - ભૂંજી નાંખો...
માનવજાતનો કિસ્સો જ પૂરો થાય..
નાસાવાળા ભાઈઓને પણ કહો ઝડપ રાખે, બીજે ક્યાંય આપણા માનવો બચ્યા હોય તો એમને પણ થોડા છોડાશે, શાંતિથી જીવી ખાવા માટે ???
No comments:
Post a Comment