Monday, 26 December 2016

અલ્બેર કામુ

જ્યારે જ્યારે મૌત મનુષ્યને ઘેરી વળે છે , ત્યારે ત્યારે જીંદગી પ્રત્યેની એની ચાહત વધુ ને વધુ વધતી જાય છે.
~ અલ્બેર કામુ

દુનિયામાં દરેક સબંધ એક સાદગીથી શરૂ થાય છે , પરંતું ત્યાર બાદ જટિલ બનતો જાય છે.
~ આલ્બેર કામુ

No comments:

Post a Comment